Posts

Updates from the Court hearing of Sheikh El-Zakzaky

Image
Updates from the Court hearing of Sheikh El-Zakzaky July 29, 2019 [Updated 11.25] Information from the hearing, as it comes in. Arguments have closed (scroll down for latest) From source: It could be recalled that the lawyers called for the adjournment of the sitting to enable them to scrutinize the papers that detail the deteriorating medical condition of the sheikh. It is expected the court will listen to their conclusion. As of now, the judge and lawyers from both sides are in attendance. The legal team of Sheikh Zakzaky headed by Femi Falana revealed that the sitting aims to entertain a motion seeking a legal permission to travel abroad for medical attention. He stated that they presented their application and attached with it a medical report, saying they also replied to the questions filed by the government’s counsels. He said they are pleading with the government to grant them their request because the persons they are representing could die if urgent steps are not

*હઝરત ઉમ્મુલબનીન સલામુલ્લાહ અલયહાની કરામાતો*

*હઝરત ઉમ્મુલબનીન સલામુલ્લાહ અલયહાની કરામાતો* 🌴આપની કરામાતો ઘણીબધી છે. આપ પણ “બાબુલ હવાઇજ” છે. નજફે અશરફ અને મોમેનીનની ઘણી વસ્તીઓમાં આપની કરામાતો મશહૂર છે. નજફવાસીઓમાં આ કિસ્સો મશહૂર છે. 🌴ઇરાકી હુજ્જાજનો એક કાફલો હજ કરીને મદીના તરફ જઇ રહ્યો હતો. મક્કાની એક ગલીના છેડે જ્યાં થોડીક વિશાળ જગ્યા હતી ત્યાં આ કાફલાએ એક વલીમાનું આયોજન કર્યું. અરબીમાં દરેક ખુશીના ખાણાને વલીમા કહેવાય છે. આ વલીમો જનાબ ઉમ્મુલબનીનનું દસ્તરખ્વાનના નામથી જાહેર કર્યો. કાફલાએ ત્યાં ખાવા-પીવાની તમામ ચીજો, અનાજ વગેરે પણ એકત્ર કર્યું. ખાવા-પીવાનો આ સામાન જ્યાં રાખ્યો હતો તેની બાજુમાં એક સઉદી અરબનું ઘર હતું. આ અરબનું નામ મદઉ બિન જમબઝાન હતું. 🌴 આ અરબ દરવાજો ખોલી બહાર નીકળ્યો, પરદેશી કાફલો જોયો. પોતાના ઘરના દરવાજાની પાસે ખાવા-પીવાનો સામાન જોયો તો પૂછ્યું : આ બધું શું છે? આ લોકોએ કહ્યું કે અમે હાજીઓ છીએ. અમે આ ખાણાની વ્યવસ્થા કરી છે. અમે હાજીઓમાં ખાવાનું વહેંચી દઇશું. આ પ્રમાણેનો અમારો રિવાજ છે, કે અમે આ દિવસોમાં ઝવજએ અમીરૂલ મોઅમેનીન હઝરત ઇમામ અલી-ઉમ્મુલબનીન સલામુલ્લાહ અલયહાના નામથી ખાવાનું ખવડાવીએ છીએ. ❣પેલા અરબે ગુસ્સ
Image
Grand Ayatollah Sayyed Ali Al-Sistani Biography by Maualna Ali raza Rizvi https://en.m.wikipedia.org/wiki/Ali_al-Sistani Early life Edit Sistani was born in 1930 to a family of religious clerics; his father was Muhammad Baqir al-Sistani. Sistani himself claims to have been born in  Mashhad ,  Iran , [4]  however there are disputes as to whether or not he was born in Mashhad or in  Sistan  and then moved to Mashhad as a child due to Iran not issuing birth certificates in its eastern provinces (now known as  Region 5 ) until decades later. [ citation needed ] Sistani began his religious education as a child, first in Mashhad in his father's hawzah, and continuing later in  Qom . In Qom he studied under Grand Ayatollah  Houssein Broujerdi . Later in 1951, Sistani traveled to  Iraq  to study in  Najaf  under Grand Ayatollah  Abu al-Qasim al-Khoei . Sistani rose to the Usooli clerical rank of ' mujtahid ' in 1960. [5]  At the unusually young age of thirty-one,

History of Shahid Mohsin Hujaji...

Image

Incedent Of 30th Mahe Muharram...

*૩૦ મી મોહર્રમના બનાવો* *૧.સહીફા એ મલ્ઉના લખવામાં આવ્યું.* હીજરી સન  ૧૧ માં મોહર્રમના અંતમાં સહીફા એ મલ્ઉના લખવામાં આવ્યું અને મુનાફીકોએ તેમાં હસ્તાક્ષર કર્યા. તેના પ્રમાણે તેઓએ કરાર કર્યો કે તેઓ ખિલાફત અને ઇમામતને પયગમ્બર સ.અ.વ પછી અલી અ.સ સુધી પહોંચવા નહિ દે. આ રીતે અેહલેબય્ત અ.સ ઉપર ઝુલ્મની બુનિયાદ નાખવામાં આવી. ઈમામ સાદિક અ.સ : *'જયારે આ સહીફા લખવામાં આવ્યો તો જાણે ઈમામ હસન અ.સ ને શહીદ કરવાનો પાયો નાખવામાં આવ્યો.'*  (બેહારુલ અન્વાર,  ભાગ ૨૪/૩૬૬, તફસીર એ નુરુસ સક્લૈન, ૪/૬૧૬, તાવીલુલ આયાત,  ૨/૬૭૨) *૨. જ. મારિયા એ કિત્બીયાની વફાત* હીજરી સન ૧૫ અથવા ૧૬માં રસુલ સ.અ.વ ની પત્ની જ.મારિયા એ કિત્બીયાની રેહલત થઇ. જ. મારિયા શમ્ઉન એ કિત્બીના પુત્રી હતા. પયગમ્બર સ.અ.વ એ તેમની સાથે શાદી કરી અને અલ્લાહે પયગમ્બર સ.અ.વ ના ઝરીએ એક ફરઝંદ અતા કર્યો જેમનું નામ જ. ઈબ્રાહીમ હતું. જેમની વફાત નાનપણમાંજ પયગમ્બર સ.અ.વ ની હયાતીમાંજ થઇ ગઇ હતી

તેઓ “ _આલે મોહમ્મદ અ.મુ.સ. ની વિલાયત ઉપર_ એક થઇ જાય અને વેરવિખેર ના થાય”.

*તેઓ “ _આલે મોહમ્મદ અ.મુ.સ. ની વિલાયત ઉપર_ એક થઇ જાય અને વેરવિખેર ના થાય”.* ﺑﺤﺎﺭ ﺍﻷﻧﻮﺍﺭ ‏( ﻁ - ﺑﻴﺮﻭﺕ ‏) ؛ ﺝ 24 ؛ ﺹ 85 ﻭَ ﻓِﻲ ﺭِﻭَﺍﻳَﺔِ ﺃَﺑِﻲ ﺍﻟْﺠَﺎﺭُﻭﺩِ ﻋَﻦْ ﺃَﺑِﻲ ﺟَﻌْﻔَﺮٍ علیه ‌السلام ﻓِﻲ ﻗَﻮْﻟِﻪِ ﻭَ ﻻ ﺗَﻔَﺮَّﻗُﻮﺍ ﻗَﺎﻝَ ﺇِﻥَّ ﺍﻟﻠَّﻪَ ﺗَﺒَﺎﺭَﻙَ ﻭَ ﺗَﻌَﺎﻟَﻰ ﻋَﻠِﻢَ ﺃَﻧَّﻬُﻢْ ﺳَﻴَﻔْﺘَﺮِﻗُﻮﻥَ ﺑَﻌْﺪَ ﻧَﺒِﻴِّﻬِﻢْ ﻭَ ﻳَﺨْﺘَﻠِﻔُﻮﻥَ ﻓَﻨَﻬَﺎﻫُﻢُ ﺍﻟﻠَّﻪُ ﻋَﻦِ ﺍﻟﺘَّﻔَﺮُّﻕَ ﻛَﻤَﺎ ﻧَﻬَﻰ ﻣَﻦْ ﻛَﺎﻥَ ﻗَﺒْﻠَﻬُﻢْ ﻓَﺄَﻣَﺮَﻫُﻢْ ﺃَﻥْ ﻳَﺠْﺘَﻤِﻌُﻮﺍ ﻋَﻠَﻰ ﻭَﻟَﺎﻳَﺔِ ﺁﻝِ ﻣُﺤَﻤَّﺪٍ علیھم ‌السلام ﻭَ ﻟَﺎ ﻳَﺘَﻔَﺮَّﻗُﻮﺍ  . આ આયત *“તમો તફ્રકો ન કરો- વેર વિખેર ના થાઓ”* વિષે *હ. ઈમામ મોહમ્મદ બાકીર અ.સ.* ફરમાવે છે : “બેશક અલ્લાહ જાણતો હતો કે તેઓ તેમના નબી સ.અ.વ. ના બાદ નજીક માં જ વેર વિખેર થઇ જશે અને ઇખ્તેલાફ કરશે. તેથી અલ્લાહે જે રીતે તેમની પહેલા ના લોકો ને વેરવિખેર થવા ની મનાઈ કરી હતી તેમ તેઓને પણ મનાઈ કરી. પછી તેઓ ને હુકમ કર્યો કે *તેઓ “ _આલે મોહમ્મદ અ.મુ.સ. ની વિલાયત ઉપર_ એક થઇ જાય અને વેરવિખેર ના થાય”.* ( બેહારુલ અન્વાર ભાગ ૨૪ પા ૮૫ )

ઝાએરીન ખાસ વાંચે...

* ઝાએરીન ખાસ વાંચે * 🛍🌴🚩 💟નજફના ઓલમાઓમાંથી એક મુત્તકી અને મશહુર આલિમ કરબલાએ મોઅલ્લા તશરીફ લઇ ગયા અને હઝરત સૈયદુશ્શોહદા(અ.સ.)ના હરમમાં હઝરત ઇમામ મહદી(અ.ત.ફ.શ.)ની ઝિયારતથી મુશરરફ થયા. 💟ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)એ તેમને ફરમાવ્યું "અય શખ્સ અહીં જો કે (મારા ગરીબ જદની ઝરીહના કિનારે અને તેના સોનાના ઘુંમટની નીચે) જયાં દુઆ કબૂલ થાય છે. કોઇ પણ મારી તરફ મુતવજ્જેહ નથી અને મારા ઝહુર માટે દુઆ કરી રહ્યું નથી.” 💟પછી આં હઝરત (અ.ત.ફ.શ.)એ પોતાની વિલાયતની કુદરતનો મુઝાહેરો કરાવીને આ આલિમે રબ્બાનીને લોકોની ખ્વાહીશો અને હાજતોની તરફ મુતવજ્જેહ કરાવ્યા. જેમાં દરેક શખ્સ પોતાની માટે પોતાની ખાસ જરૂરત માટે દુઆ કરી રહયા હતા. ઇમામ(અ.ત.ફ.શ.)એ ફરમાવ્યું * "તમે સાંભળ્યું! આ ઝાએરીનમાંથી કોઇ એક પણ એવું નથી કે જે કહી રહયો હોય કે પરવરદિગાર ઇમામ મહદી(અ.ત.ફ.શ.)ના ઝહુરમાં તઅજીલ ફરમાવ.” *    - મઝલ્લએ મઉદશ, મકાલા આકાઇ હાશમી નજાદ ચિ રા ગે હિદાયત, હાજી નાજી પ્રકાશન عَنْ أَبِي جَعْفَرٍ ع قَالَ: مُرُوا شِيعَتَنَا بِزِيَارَةِ قَبْرِ الْحُسَيْنِ‏ ع فَإِنَّ إِتْيَانَهُ مُفْتَرَضٌ عَلَى كُلِّ مُؤْمِنٍ- يُقِرُّ لِلْحُس