Posts

Showing posts from October, 2018
Image
Grand Ayatollah Sayyed Ali Al-Sistani Biography by Maualna Ali raza Rizvi https://en.m.wikipedia.org/wiki/Ali_al-Sistani Early life Edit Sistani was born in 1930 to a family of religious clerics; his father was Muhammad Baqir al-Sistani. Sistani himself claims to have been born in  Mashhad ,  Iran , [4]  however there are disputes as to whether or not he was born in Mashhad or in  Sistan  and then moved to Mashhad as a child due to Iran not issuing birth certificates in its eastern provinces (now known as  Region 5 ) until decades later. [ citation needed ] Sistani began his religious education as a child, first in Mashhad in his father's hawzah, and continuing later in  Qom . In Qom he studied under Grand Ayatollah  Houssein Broujerdi . Later in 1951, Sistani traveled to  Iraq  to study in  Najaf  under Grand Ayatollah  Abu al-Qasim al-Khoei . Sistani rose to the Usooli clerical rank of ' mujtahid ' in 1960. [5]  At the unusually young age of thirty-one,

History of Shahid Mohsin Hujaji...

Image

Incedent Of 30th Mahe Muharram...

*૩૦ મી મોહર્રમના બનાવો* *૧.સહીફા એ મલ્ઉના લખવામાં આવ્યું.* હીજરી સન  ૧૧ માં મોહર્રમના અંતમાં સહીફા એ મલ્ઉના લખવામાં આવ્યું અને મુનાફીકોએ તેમાં હસ્તાક્ષર કર્યા. તેના પ્રમાણે તેઓએ કરાર કર્યો કે તેઓ ખિલાફત અને ઇમામતને પયગમ્બર સ.અ.વ પછી અલી અ.સ સુધી પહોંચવા નહિ દે. આ રીતે અેહલેબય્ત અ.સ ઉપર ઝુલ્મની બુનિયાદ નાખવામાં આવી. ઈમામ સાદિક અ.સ : *'જયારે આ સહીફા લખવામાં આવ્યો તો જાણે ઈમામ હસન અ.સ ને શહીદ કરવાનો પાયો નાખવામાં આવ્યો.'*  (બેહારુલ અન્વાર,  ભાગ ૨૪/૩૬૬, તફસીર એ નુરુસ સક્લૈન, ૪/૬૧૬, તાવીલુલ આયાત,  ૨/૬૭૨) *૨. જ. મારિયા એ કિત્બીયાની વફાત* હીજરી સન ૧૫ અથવા ૧૬માં રસુલ સ.અ.વ ની પત્ની જ.મારિયા એ કિત્બીયાની રેહલત થઇ. જ. મારિયા શમ્ઉન એ કિત્બીના પુત્રી હતા. પયગમ્બર સ.અ.વ એ તેમની સાથે શાદી કરી અને અલ્લાહે પયગમ્બર સ.અ.વ ના ઝરીએ એક ફરઝંદ અતા કર્યો જેમનું નામ જ. ઈબ્રાહીમ હતું. જેમની વફાત નાનપણમાંજ પયગમ્બર સ.અ.વ ની હયાતીમાંજ થઇ ગઇ હતી

તેઓ “ _આલે મોહમ્મદ અ.મુ.સ. ની વિલાયત ઉપર_ એક થઇ જાય અને વેરવિખેર ના થાય”.

*તેઓ “ _આલે મોહમ્મદ અ.મુ.સ. ની વિલાયત ઉપર_ એક થઇ જાય અને વેરવિખેર ના થાય”.* ﺑﺤﺎﺭ ﺍﻷﻧﻮﺍﺭ ‏( ﻁ - ﺑﻴﺮﻭﺕ ‏) ؛ ﺝ 24 ؛ ﺹ 85 ﻭَ ﻓِﻲ ﺭِﻭَﺍﻳَﺔِ ﺃَﺑِﻲ ﺍﻟْﺠَﺎﺭُﻭﺩِ ﻋَﻦْ ﺃَﺑِﻲ ﺟَﻌْﻔَﺮٍ علیه ‌السلام ﻓِﻲ ﻗَﻮْﻟِﻪِ ﻭَ ﻻ ﺗَﻔَﺮَّﻗُﻮﺍ ﻗَﺎﻝَ ﺇِﻥَّ ﺍﻟﻠَّﻪَ ﺗَﺒَﺎﺭَﻙَ ﻭَ ﺗَﻌَﺎﻟَﻰ ﻋَﻠِﻢَ ﺃَﻧَّﻬُﻢْ ﺳَﻴَﻔْﺘَﺮِﻗُﻮﻥَ ﺑَﻌْﺪَ ﻧَﺒِﻴِّﻬِﻢْ ﻭَ ﻳَﺨْﺘَﻠِﻔُﻮﻥَ ﻓَﻨَﻬَﺎﻫُﻢُ ﺍﻟﻠَّﻪُ ﻋَﻦِ ﺍﻟﺘَّﻔَﺮُّﻕَ ﻛَﻤَﺎ ﻧَﻬَﻰ ﻣَﻦْ ﻛَﺎﻥَ ﻗَﺒْﻠَﻬُﻢْ ﻓَﺄَﻣَﺮَﻫُﻢْ ﺃَﻥْ ﻳَﺠْﺘَﻤِﻌُﻮﺍ ﻋَﻠَﻰ ﻭَﻟَﺎﻳَﺔِ ﺁﻝِ ﻣُﺤَﻤَّﺪٍ علیھم ‌السلام ﻭَ ﻟَﺎ ﻳَﺘَﻔَﺮَّﻗُﻮﺍ  . આ આયત *“તમો તફ્રકો ન કરો- વેર વિખેર ના થાઓ”* વિષે *હ. ઈમામ મોહમ્મદ બાકીર અ.સ.* ફરમાવે છે : “બેશક અલ્લાહ જાણતો હતો કે તેઓ તેમના નબી સ.અ.વ. ના બાદ નજીક માં જ વેર વિખેર થઇ જશે અને ઇખ્તેલાફ કરશે. તેથી અલ્લાહે જે રીતે તેમની પહેલા ના લોકો ને વેરવિખેર થવા ની મનાઈ કરી હતી તેમ તેઓને પણ મનાઈ કરી. પછી તેઓ ને હુકમ કર્યો કે *તેઓ “ _આલે મોહમ્મદ અ.મુ.સ. ની વિલાયત ઉપર_ એક થઇ જાય અને વેરવિખેર ના થાય”.* ( બેહારુલ અન્વાર ભાગ ૨૪ પા ૮૫ )

ઝાએરીન ખાસ વાંચે...

* ઝાએરીન ખાસ વાંચે * 🛍🌴🚩 💟નજફના ઓલમાઓમાંથી એક મુત્તકી અને મશહુર આલિમ કરબલાએ મોઅલ્લા તશરીફ લઇ ગયા અને હઝરત સૈયદુશ્શોહદા(અ.સ.)ના હરમમાં હઝરત ઇમામ મહદી(અ.ત.ફ.શ.)ની ઝિયારતથી મુશરરફ થયા. 💟ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)એ તેમને ફરમાવ્યું "અય શખ્સ અહીં જો કે (મારા ગરીબ જદની ઝરીહના કિનારે અને તેના સોનાના ઘુંમટની નીચે) જયાં દુઆ કબૂલ થાય છે. કોઇ પણ મારી તરફ મુતવજ્જેહ નથી અને મારા ઝહુર માટે દુઆ કરી રહ્યું નથી.” 💟પછી આં હઝરત (અ.ત.ફ.શ.)એ પોતાની વિલાયતની કુદરતનો મુઝાહેરો કરાવીને આ આલિમે રબ્બાનીને લોકોની ખ્વાહીશો અને હાજતોની તરફ મુતવજ્જેહ કરાવ્યા. જેમાં દરેક શખ્સ પોતાની માટે પોતાની ખાસ જરૂરત માટે દુઆ કરી રહયા હતા. ઇમામ(અ.ત.ફ.શ.)એ ફરમાવ્યું * "તમે સાંભળ્યું! આ ઝાએરીનમાંથી કોઇ એક પણ એવું નથી કે જે કહી રહયો હોય કે પરવરદિગાર ઇમામ મહદી(અ.ત.ફ.શ.)ના ઝહુરમાં તઅજીલ ફરમાવ.” *    - મઝલ્લએ મઉદશ, મકાલા આકાઇ હાશમી નજાદ ચિ રા ગે હિદાયત, હાજી નાજી પ્રકાશન عَنْ أَبِي جَعْفَرٍ ع قَالَ: مُرُوا شِيعَتَنَا بِزِيَارَةِ قَبْرِ الْحُسَيْنِ‏ ع فَإِنَّ إِتْيَانَهُ مُفْتَرَضٌ عَلَى كُلِّ مُؤْمِنٍ- يُقِرُّ لِلْحُس

અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.

*“અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.”* ﻋﻦ ﺍﻟﺒﺎﻗﺮ ‏( علیه ‌السلام ‏) ﺃﻧﻪ ﻗﺎﻝ : ﻛﺎﻥ ﻋﺒﺪ ﺍﻟﻤﻠﻚ ﺑﻦ ﻣﺮﻭﺍﻥ ﻳﻄﻮﻑ ﺑﺎﻟﺒﻴﺖ، ﻭﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ‏( علیه ‌السلام ‏) ﻳﻄﻮﻑ ﺑﻴﻦ ﻳﺪﻳﻪ , ﻻ ﻳﻠﺘﻔﺖ ﺇﻟﻴﻪ، ﻭﻟﻢ ﻳﻜﻦ ﻋﺒﺪ ﺍﻟﻤﻠﻚ ﻳﻌﺮﻓﻪ ﺑﻮﺟﻬﻪ ﻓﻘﺎﻝ : ﻣﻦ ﻫﺬﺍ ﺍﻟﺬﻱ ﻳﻄﻮﻑ ﺑﻴﻦ ﺃﻳﺪﻳﻨﺎ ﻭﻻ ﻳﻠﺘﻔﺖ ﺇﻟﻴﻨﺎ؟ ! ﻓﻘﻴﻞ : ﻫﺬﺍ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ! ﻓﺠﻠﺲ ﻣﻜﺎﻧﻪ ﻭﻗﺎﻝ : ﺭﺩﻭﻩ ﺇﻟﻲ , ﻓﺮﺩﻭﻩ , ﻓﻘﺎﻝ ﻟﻪ : ﻳﺎ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ﺇﻧﻲ ﻟﺴﺖ ﻗﺎﺗﻞ ﺃﺑﻴﻚ، ﻓﻤﺎ ﻳﻤﻨﻌﻚ ﻣﻦ ﺍﻟﻤﺼﻴﺮ ﺇﻟﻲ ! ﻓﻘﺎﻝ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ‏( علیه ‌السلام ‏) : ﺇﻥ ﻗﺎﺗﻞ ﺃﺑﻲ ﺃﻓﺴﺪ ﺑﻤﺎ ﻓﻌﻠﻪ ﺩﻧﻴﺎﻩ ﻋﻠﻴﻪ، ﻭﺃﻓﺴﺪ ﺃﺑﻲ ﻋﻠﻴﻪ ﺑﺬﻟﻚ ﺁﺧﺮﺗﻪ، ﻓﺈﻥ ﺃﺣﺒﺒﺖ ﺃﻥ ﺗﻜﻮﻥ ﻛﻬﻮ ﻓﻜﻦ , ﻓﻘﺎﻝ : ﻛﻼ، ﻭﻟﻜﻦ ﺻﺮ ﺇﻟﻴﻨﺎ ﻟﺘﻨﺎﻝ ﻣﻦ ﺩﻧﻴﺎﻧﺎ , ﻓﺠﻠﺲ ﺯﻳﻦ ﺍﻟﻌﺎﺑﺪﻳﻦ ﻭﺑﺴﻂ ﺭﺩﺍﺀﻩ ﻓﻘﺎﻝ : ﺍﻟﻠﻬﻢ ﺃﺭﻩ ﺣﺮﻣﺔ ﺃﻭﻟﻴﺎﺋﻚ ﻋﻨﺪﻙ ! ﻓﺈﺫﺍ ﺭﺩﺍﺀﻩ ﻣﻤﻠﻮﺀ ﺩﺭﺭﺍً ﻳﻜﺎﺩ ﺷﻌﺎﻋﻬﺎ ﻳﺨﻄﻒ ﺍﻻﺑﺼﺎﺭ ! ﻓﻘﺎﻝ ﻟﻪ : ﻣﻦ ﺗﻜﻮﻥ ﻫﺬﻩ ﺣﺮﻣﺘﻪ ﻋﻨﺪ ﺍﻟﻠﻪ ﻳﺤﺘﺎﺝ ﺇﻟﻰ ﺩﻧﻴﺎﻙ؟ ! ﺛﻢ ﻗﺎﻝ : ﺍﻟﻠﻬﻢ ﺧﺬﻫﺎ، ﻓﻼ ﺣﺎﺟﺔ ﻟﻲ ﻓﻴﻬﺎ . ﺍﻟﺨﺮﺍﺋﺞ ﻭﺍﻟﺠﺮﺍﺋﺢ ﺝ 1 ﺹ 255 , *હ. ઈ. મોહમ્મદ બાકિર અ.સ.* : “અબ્દુલ મલિક બિન મરવાન ખાને કાબા નો તવાફ કરી રહ્યો હતો અને *હ.ઈ. ઝૈનુલ આબેદીન અ.સ.* તેની સામે તવાફ કરી રહ્યા હતા પરંતુ

ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત

❣💕💖🌴🚩🛍🌴🏴 * ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત * 🏴🚩 ઇમામ સાદિક અ.સ. : 🚩અમારા શીઆઓને હુકમ આપો કે તેઓ ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત કરે, કારણકે તેમની ઝિયારતથી રિઝ્કમાં વધારો થાય છે, ઉમ્ર તુલાની થાય છે, બલાઓ દુર થાય છે, તેમની ઝિયારત દરેક એ મોઅમીન પર વાજીબ છે જે એ વાતનો સ્વિકારે છે કે (ઇમામ હુસૈન(અ.સ.)ની) ઇમામત અલ્લાહની તરફથી છે. 📙(વસાએલુશ્શીઆ, ભાગ:14, પાના:413) 🛍💕💖🌴❣🚩🏴 : * “તમારા કાતિલ પર વાય થાય.” * ﻛﺎﻣﻞ ﺍﻟﺰﻳﺎﺭﺍﺕ ؛ ﺍﻟﻨﺺ ؛ ﺹ 70 -5 ﺣَﺪَّﺛَﻨِﻲ ﻣُﺤَﻤَّﺪُ ﺑْﻦُ ﻋَﺒْﺪِ ﺍﻟﻠَّﻪِ ﺑْﻦِ ﺟَﻌْﻔَﺮٍ ﺍﻟْﺤِﻤْﻴَﺮِﻱُّ ﻋَﻦْ ﺃَﺑِﻲ ﺳَﻌِﻴﺪٍ ﺍﻟْﺤَﺴَﻦِ ﺑْﻦِ ﻋَﻠِﻲِّ ﺑْﻦِ ﺯَﻛَﺮِﻳَّﺎ ﺍﻟْﻌَﺪَﻭِﻱِّ ﺍﻟْﺒَﺼْﺮِﻱِّ ﻗَﺎﻝَ ﺣَﺪَّﺛَﻨَﺎ ﻋَﻤْﺮُﻭ ﺑْﻦُ ﺍﻟْﻤُﺨْﺘَﺎﺭِ ﻗَﺎﻝَ ﺣَﺪَّﺛَﻨَﺎ ﺇِﺳْﺤَﺎﻕُ ﺑْﻦُ ﺑِﺸْﺮٍ ﻋَﻦِ ﺍﻟﻘﻮﺍﻡ ‏[ ﺍﻟْﻌَﻮَّﺍﻡِ ‏] ﻣَﻮْﻟَﻰ ﻗُﺮَﻳْﺶٍ ﻗَﺎﻝَ ﺳَﻤِﻌْﺖُ ﻣَﻮْﻟَﺎﻱَ ﻋَﻤْﺮَﻭ ﺑْﻦَ ﻫُﺒَﻴْﺮَﺓَ ﻗَﺎﻝَ : ﺭَﺃَﻳْﺖُ ﺭَﺳُﻮﻝَ ﺍﻟﻠَّﻪِ صلی اللہ علیہ و آلہ ﻭَ ﺍﻟْﺤَﺴَﻦُ ﻭَ ﺍﻟْﺤُﺴَﻴْﻦُ ﻓِﻲ ﺣَﺠْﺮِﻩِ ﻳُﻘَﺒِّﻞُ ﻫَﺬَﺍ ﻣَﺮَّﺓً ﻭَ ﻫَﺬَﺍ ﻣَﺮَّﺓً ﻭَ ﻳَﻘُﻮﻝُ ﻟِﻠْﺤُﺴَﻴْﻦِ ﺇِﻥَّ ﺍﻟْﻮَﻳْﻞَ ﻟِﻤَﻦْ ﻳَﻘْﺘُﻠُﻚَ . અમ્ર બિન હુબય