ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત
❣💕💖🌴🚩🛍🌴🏴
*ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત*🏴🚩
ઇમામ સાદિક અ.સ. :
🚩અમારા શીઆઓને હુકમ આપો કે તેઓ ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત કરે, કારણકે તેમની ઝિયારતથી રિઝ્કમાં વધારો થાય છે, ઉમ્ર તુલાની થાય છે, બલાઓ દુર થાય છે, તેમની ઝિયારત દરેક એ મોઅમીન પર વાજીબ છે જે એ વાતનો સ્વિકારે છે કે (ઇમામ હુસૈન(અ.સ.)ની) ઇમામત અલ્લાહની તરફથી છે.
📙(વસાએલુશ્શીઆ, ભાગ:14, પાના:413)
🛍💕💖🌴❣🚩🏴
: *“તમારા કાતિલ પર વાય થાય.”*
ﻛﺎﻣﻞ ﺍﻟﺰﻳﺎﺭﺍﺕ ؛ ﺍﻟﻨﺺ ؛ ﺹ 70
-5 ﺣَﺪَّﺛَﻨِﻲ ﻣُﺤَﻤَّﺪُ ﺑْﻦُ ﻋَﺒْﺪِ ﺍﻟﻠَّﻪِ ﺑْﻦِ ﺟَﻌْﻔَﺮٍ ﺍﻟْﺤِﻤْﻴَﺮِﻱُّ ﻋَﻦْ ﺃَﺑِﻲ ﺳَﻌِﻴﺪٍ ﺍﻟْﺤَﺴَﻦِ ﺑْﻦِ ﻋَﻠِﻲِّ ﺑْﻦِ ﺯَﻛَﺮِﻳَّﺎ ﺍﻟْﻌَﺪَﻭِﻱِّ ﺍﻟْﺒَﺼْﺮِﻱِّ ﻗَﺎﻝَ ﺣَﺪَّﺛَﻨَﺎ ﻋَﻤْﺮُﻭ ﺑْﻦُ ﺍﻟْﻤُﺨْﺘَﺎﺭِ ﻗَﺎﻝَ ﺣَﺪَّﺛَﻨَﺎ ﺇِﺳْﺤَﺎﻕُ ﺑْﻦُ ﺑِﺸْﺮٍ ﻋَﻦِ ﺍﻟﻘﻮﺍﻡ [ ﺍﻟْﻌَﻮَّﺍﻡِ ] ﻣَﻮْﻟَﻰ ﻗُﺮَﻳْﺶٍ ﻗَﺎﻝَ ﺳَﻤِﻌْﺖُ ﻣَﻮْﻟَﺎﻱَ ﻋَﻤْﺮَﻭ ﺑْﻦَ ﻫُﺒَﻴْﺮَﺓَ ﻗَﺎﻝَ : ﺭَﺃَﻳْﺖُ ﺭَﺳُﻮﻝَ ﺍﻟﻠَّﻪِ صلی اللہ علیہ و آلہ ﻭَ ﺍﻟْﺤَﺴَﻦُ ﻭَ ﺍﻟْﺤُﺴَﻴْﻦُ ﻓِﻲ ﺣَﺠْﺮِﻩِ ﻳُﻘَﺒِّﻞُ ﻫَﺬَﺍ ﻣَﺮَّﺓً ﻭَ ﻫَﺬَﺍ ﻣَﺮَّﺓً ﻭَ ﻳَﻘُﻮﻝُ ﻟِﻠْﺤُﺴَﻴْﻦِ ﺇِﻥَّ ﺍﻟْﻮَﻳْﻞَ ﻟِﻤَﻦْ ﻳَﻘْﺘُﻠُﻚَ .
અમ્ર બિન હુબયરહ :
“મેં *હ. રસુલે ખુદા સ.અ.વ. ને જોયા અને ઈ. હસન અ.સ. અને ઈ.હુસૈન અ.સ.* તેમના હુજરા મા હતા.
આપ થોડી વાર ઈ. હસન અ.સ. ને ચૂમી રહ્યા અને થોડી વાર ઈ.હુસૈન અ.સ. ને ચૂમી રહ્યા હતા. અને ઈ.હુસૈન અ.સ. ને કહી રહ્યા હતા કે
*“તમારા કાતિલ પર વાય થાય.”*
(કામીલુઝ ઝીયારાત પા ૭૦ )
Comments
Post a Comment