Posts

Showing posts from September, 2018

અમારી કરબલા ની મુસીબત જેવો કોઈ દિવસ નથી...

*અમારી કરબલા ની મુસીબત જેવો કોઈ દિવસ નથી* ﻋﻦ ﺍﻟﻤﻔﻀﻞ ﺑﻦ ﻋﻤﺮ , ﻋﻦ ﺃﺑﻲ ﻋﺒﺪ ﺍﻟﻠﻪ ‏( علیه ‌السلام ‏) ﻓﻲ ﺣﺪﻳﺚ ﻃﻮﻳﻞ , ﻗﺎﻝ ﺍﻟﻤﻔﻀﻞ : ﻳﺎ ﺍﺑﻦ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ , ﺇﻥ ﻳﻮﻣﻜﻢ ﻓﻲ ﺍﻟﻘﺼﺎﺹ ﻷﻋﻈﻢ ﻣﻦ ﻳﻮﻡ ﻣﺤﻨﺘﻜﻢ، ﻓﻘﺎﻝ ﻟﻪ ﺍﻟﺼﺎﺩﻕ ‏( علیه ‌السلام ‏) : ﻭﻻ ﻛﻴﻮﻡ ﻣﺤﻨﺘﻨﺎ ﺑﻜﺮﺑﻼﺀ , ﻭﺇﻥ ﻛﺎﻥ ﻳﻮﻡ ﺍﻟﺴﻘﻴﻔﺔ ﻭﺇﺣﺮﺍﻕ ﺍﻟﻨﺎﺭ ﻋﻠﻰ ﺑﺎﺏ ﺃﻣﻴﺮ ﺍﻟﻤﺆﻣﻨﻴﻦ ﻭﺍﻟﺤﺴﻦ ﻭﺍﻟﺤﺴﻴﻦ ﻭﻓﺎﻃﻤﺔ ﻭﺯﻳﻨﺐ ﻭﺃﻡ ﻛﻠﺜﻮﻡ ﻭﻓﻀﺔ , ﻭﻗﺘﻞ ﻣﺤﺴﻦ ﺑﺎﻟﺮﻓﺴﺔ ﺃﻋﻈﻢ ﻭﺃﺩﻫﻰ ﻭﺃﻣﺮ، ﻷﻧﻪ ﺃﺻﻞ ﻳﻮﻡ ﺍﻟﻌﺬﺍﺏ . ---------- ﻭﺍﺋﺐ ﺍﻟﺪﻫﻮﺭ ﺹ ,194 ﺍﻟﻌﻮﺍﻟﻢ ﺝ 11 ﺹ 567 મુફઝ્ઝલે *હ.ઈમામ જાફર સાદિક અ.સ.* ને કહ્યું : યા ફરઝંદે રસુલ ! બેશક તમારો બદલો લેવાનો દિવસ એ તમારી મુશ્કેલી ના દિવસ કરતા વધારે મહાન છે.” હ.ઈમામ જાફર સાદિક અ.સ. એ ફરમાવ્યું : “ *અમારી કરબલા ની મુસીબત જેવો કોઈ દિવસ નથી.* જો કે સકીફા નો દિવસ અને *હ.અમીરુલ મોમેનીન અ.સ, હ.ઈ.હસન અ.સ; હ.ઈ. હુસૈન અ.સ; જ. ફાતેમહ સલામુલ્લાહે અલયહા, જ.ઝયનબ સ.અ; જ.ઉમ્મે કુલસુમ સ.અ; જ.ફીઝ્ઝા સ.અ* . ના ઘર ના દરવાજા ને આગ થી સળગાવવો અને જ.મોહ્સ્સીન અ.સ. ને પગ ની લાત વડે શહીદ કરવા એ સૌથી વધારે કઠીન અને સૌથી વધારે ભારે અને સૌથી વધારે કડવું છે. કારણ કે તે અઝાબ ના દિવસ નું મૂળ

*ખાક ખુન થઈ ગઈ*

*સચ્ચે વાકેઆત* 2⃣5⃣1⃣ *ખાક ખુન થઈ ગઈ:* ❣સઈદ બીન જુબૈરે જનાબ અબ્દુલ્લા બીન અબ્બાસથી રિવાયત કરી છે કે મેં નબી (સ.અ.વ.)ના બીબી જનાબ ઉમ્મે સલમાના ઘરમાંથી રડવાનો અવાજ સાંભળ્યો. ઘરેથી નીકળી અને જોયું તો બધા સ્ત્રી પુરૂષો તેમના ઘરની તરફ જઈ રહ્યા હતા. મેં અરજ કરી, એ ઉમ્મુલ મોઅમેનીન આપ આ રીતે શા માટે રડી રહ્યા છો? તેમણે કંઈ જવાબ ન આપ્યો અને બની અબ્દુલ મુત્તલીબની સ્ત્રીઓને કહ્યું કે મારી સાથે રડો અને કલ્પાંત કરો. તમારા આકા, જન્નતના સરદાર રસુલ (સ.અ.વ.)ના ફરઝંદ હુસયન (અ.સ.) શહીદ કરી દેવામાં આવ્યા. ❣લોકોએ તેમને પૂછયું કે આપને આ ખબર કયાંથી મળી. આપે કહ્યું: ‘મેં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને સ્વપ્નમાં જોયા કે તેમના માથા ઉપર ધુળ અને માટી છે. મેં પુછયું, તો ફરમાવ્યું કે મારા દીકરા હુસયન (અ.સ.)ને કત્લ કરી દેવામાં આવ્યા. હું તરત જ અંદર ગઈ. જીબ્રઈલે અમીને જે તુરબત આપી હતી તે જોઈ. ત્યાં તાજુ અને ઘટ્ટ લોહી દેખાણું. કારણ કે મને ફરમાવ્યું હતું કે જ્યારે આ ખાક ખુન થઈ જાય તો સમજી લેવું કે હુસયન (અ.સ.) કત્લ કરી દેવામાં આવ્યા.’ જનાબે ઉમ્મે સલમાએ આ ખુન પોતાના ચહેરા ઉપર મસળી લીધું. 📙(આમાલીએ શયખ તુસી 1/322)

હ.રસુલે ખુદા સ.અ.વ. ની ખિદમત માં જ્યારે ઈ. હુસૈન અ.સ. દાખલ થતા તો.

*હ.રસુલે ખુદા સ.અ.વ. ની ખિદમત માં જ્યારે ઈ. હુસૈન અ.સ. દાખલ થતા તો...* ﻋﻦ ﻋﺒﺪ ﺍﻟﻠﻪ ﺑﻦ ﻣﺤﻤﺪ ﺍﻟﺼﻨﻌﺎﻧﻲ , ﻋﻦ ﺃﺑﻲ ﺟﻌﻔﺮ ‏( علیه ‌السلام ‏) : ﻛﺎﻥ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) ﺇﺫﺍ ﺩﺧﻞ ﺍﻟﺤﺴﻴﻦ ‏( علیه ‌السلام ‏) ﺟﺬﺑﻪ ﺇﻟﻴﻪ، ﺛﻢ ﻳﻘﻮﻝ ﻷﻣﻴﺮ ﺍﻟﻤﺆﻣﻨﻴﻦ ‏( علیه ‌السلام ‏) : ﺃﻣﺴﻜﻪ، ﺛﻢ ﻳﻘﻊ ﻋﻠﻴﻪ ﻓﻴﻘﺒﻠﻪ ﻭﻳﺒﻜﻲ . ﻳﻘﻮﻝ : ﻳﺎ ﺃﺑﻪ ! ﻟﻢ ﺗﺒﻜﻲ؟ ﻓﻴﻘﻮﻝ : ﻳﺎ ﺑﻨﻲ ! ﺍﻗﺒﻞ ﻣﻮﺿﻊ ﺍﻟﺴﻴﻮﻑ ﻣﻨﻚ ﻭﺃﺑﻜﻲ . ﻗﺎﻝ : ﻳﺎ ﺃﺑﻪ ! ﻭﺍﻗﺘﻞ؟ ﻗﺎﻝ : ﺇﻱ ﻭﺍﻟﻠﻪ، ﻭﺃﺑﻮﻙ ﻭﺃﺧﻮﻙ ﻭﺃﻧﺖ . ﻛﺎﻣﻞ ﺍﻟﺰﻳﺎﺭﺍﺕ ﺹ 70 , *હ. ઈ. મોહમ્મદ બાકીર અ.સ.* : “ *હ.રસુલે ખુદા સ.અ.વ.* ની ખિદમત માં જ્યારે *ઈ. હુસૈન અ.સ.* દાખલ થતા તો તેમને પકડી લેતા અને પછી *હ. અમીરુલ મોમેનીન અ.સ.* ને ફરમાવતા કે ‘તેમને પકડી રાખો.’ પછી આપ સ.અ.વ. ઈ. હુસૈન અ.સ. પર ઝુકી ને તેમને બોસા લેતા અને ગીર્યા કરતા.” ઈ. હુસૈન અ.સ. એ પૂછ્યું : “જ્દ્દે બુઝુર્ગવાર ! આપ શા માટે ગીર્યા કરી રહ્યા છો ?” આપ સ.અ.વ. : “હું (તમારા શરીર ની) એ જગ્યા ને ચૂમી રહ્યો છું કે જેના પર તલવારના ઘાવ લાગશે ને (તેથી) હું રડી રહ્યો છું .” ઈ. હુસૈન અ.સ.: “જ્દ્દે બુઝુર્ગવાર ! શું મને શહીદ કરવા માં આવશે ?” આપ સ.અ.વ. : “ હા,

Importance of the land of Karbala...

💖✨💖✨💖✨💖✨💖 🛍એક વખત કાબાની જમીને 🕋 ગર્વથી કહ્યું: ‘મારી જેવું કોણ છે. ખુદાએ મારી પીઠ ઉપર પોતાનું ઘર બનાવ્યું છે. દુનિયાના ખુણે ખુણામાંથી લોકો મારી ઝિયારત માટે આવે છે. મને અલ્લાહનું હરમ અને તેની જગ્યા ગણવામાં આવી છે.’ 🌴ખુદાએ તેની તરફ વહી કરીને ફરમાવ્યું: ‘ચૂપ રહે ને અટકી જા. મને મારી ઈઝઝત અને જલાલની કસમ જે ઉચ્ચ સ્થાન મેં કરબલાની જમીનને આપ્યું છે તે તને નથી આપ્યું. કરબલાની સરખામણીમાં તારૂ સ્થાન એવું છે જેમકે સમુદ્રની સરખામણીમાં સૂઈના નાકાનું ટપકું. 🌴જો કરબલાની તુરબત ન હતે તો હું તને ઉચ્ચ સ્થાન ન આપતે. જો કરબલાની જમીનમાં સુવાવાળો ન હતે તો હું તને પૈદા પણ ન કરતે અને તે ઘરને પણ પૈદા ન કરતે જેની ઉપર તું ગર્વ અને અભિમાન કરી રહી છે. રોકાઈ જા. નમ્ર થઈ જા. ઘમંડ અને અભિમાન ન કર. કરબલાની જમીનથી મોટી હોવાની કોશિશ ન કર. નહિ તો હું તારાથી નારાઝ થઈ જઈશ અને તને જહન્નમમાં 🔥 નાખી દઈશ.’ 📙(કામેલુઝ ઝિયારત, પા. 267, હ. 13 ઈમામ જઅફર સાદિક અ.સ. તરફથી)

*મારા બાદ મારી ઔલાદ ઉપર જે કઈ વીતશે તેની હું અલ્લાહ ને શિકાયત કરું છું*

*મારા બાદ મારી ઔલાદ ઉપર જે કઈ વીતશે તેની હું અલ્લાહ ને શિકાયત કરું છું* . ﻋﻦ ﺍﺑﻦ ﻋﺒﺎﺱ ﻗﺎﻝ : ﻗﺎﻝ ﻋﻠﻲ ‏( علیه ‌السلام ‏) ﻟﺮﺳﻮﻝ ﺍﻟﻠﻪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) : ﻳﺎ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ ﺇﻧﻚ ﻟﺘﺤﺐ ﻋﻘﻴﻼ؟ ﻗﺎﻝ : ﺇﻱ ﻭﺍﻟﻠﻪ ﺇﻧﻲ ﻷﺣﺒﻪ ﺣﺒﻴﻦ , ﺣﺒﺎ ﻟﻪ , ﻭﺣﺒﺎ ﻟﺤﺐ ﺃﺑﻲ ﻃﺎﻟﺐ ‏( علیه ‌السلام ‏) ﻟﻪ , ﻭﺇﻥ ﻭﻟﺪﻩ ﻟﻤﻘﺘﻮﻝ ﻓﻲ ﻣﺤﺒﺔ ﻭﻟﺪﻙ , ﻓﺘﺪﻣﻊ ﻋﻠﻴﻪ ﻋﻴﻮﻥ ﺍﻟﻤﺆﻣﻨﻴﻦ , ﻭﺗﺼﻠﻲ ﻋﻠﻴﻪ ﺍﻟﻤﻼﺋﻜﺔ ﺍﻟﻤﻘﺮﺑﻮﻥ , ﺛﻢ ﺑﻜﻰ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) ﺣﺘﻰ ﺟﺮﺕ ﺩﻣﻮﻋﻪ ﻋﻠﻰ ﺻﺪﺭﻩ , ﺛﻢ ﻗﺎﻝ : ﺇﻟﻰ ﺍﻟﻠﻪ ﺃﺷﻜﻮ ﻣﺎ ﺗﻠﻘﻰ ﻋﺘﺮﺗﻲ ﻣﻦ ﺑﻌﺪﻱ ----------. ------- ﺍﻷﻣﺎﻟﻲ ﻟﻠﺼﺪﻭﻕ ﺹ 128 *હ. અલી અ.સ. એ હ.રસુલે ખુદા સ.અ.વ.* ને કહ્યું : “યા રસુલલ્લાહ ! શું આપ અકીલ ને ચાહો છો ?” આપ સ.અ.વ. : “હા, અલ્લાહ ની કસમ ! હું તેને બે કારણ થી મોહબ્બત કરું છું. ૧. તેના થી મોહબ્બત ના લીધે અને ૨. *હ.અબુ તાલિબ અ.સ. ની તેઓ થી મોહબ્બત ના લીધે.* અને *બેશક તેના ફરઝંદ તમારા (હ.અલી અ.સ. ના ) ફરઝંદ ની મોહબ્બત ના લીધે શહીદ થશે. પછી મોમીનો ની આંખો તેઓના ઉપર રડશે અને મુકર્ર્બ ફરિશ્તાઓ તેઓના ઉપર સલવાત મોકલશે.”* પછી હ.રસુલેખુદા સ.અ.વ. એ ગીર્યા કર્યું અને આપ ના આંસુઓ આપની મુબારક છાતી ઉપર વહ

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

*તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે.* ﺑﺤﺎﺭ ﺍﻷﻧﻮﺍﺭ ‏( ﻁ - ﺑﻴﺮﻭﺕ ‏) ؛ ﺝ 44 ؛ ﺹ 243 -38 ﻭَ ﺭُﻭِﻱَ ﺃَﻥَّ ﻧُﻮﺣﺎً علیه ‌السلام ﻟَﻤَّﺎ ﺭَﻛِﺐَ ﻓِﻲ ﺍﻟﺴَّﻔِﻴﻨَﺔِ ۹ﻃَﺎﻓَﺖْ ﺑِﻪِ ﺟَﻤِﻴﻊَ ﺍﻟﺪُّﻧْﻴَﺎ ﻓَﻠَﻤَّﺎ ﻣَﺮَّﺕْ ﺑِﻜَﺮْﺑَﻠَﺎﺀَ ﺃَﺧَﺬَﺗْﻪُ ﺍﻟْﺄَﺭْﺽُ ﻭَ ﺧَﺎﻑَ ﻧُﻮﺡٌ ﺍﻟْﻐَﺮَﻕَ ﻓَﺪَﻋَﺎ ﺭَﺑَّﻪُ ﻭَ ﻗَﺎﻝَ ﺇِﻟَﻬِﻲ ﻃُﻔْﺖُ ﺟَﻤِﻴﻊَ ﺍﻟﺪُّﻧْﻴَﺎ ﻭَ ﻣَﺎ ﺃَﺻَﺎﺑَﻨِﻲ ﻓَﺰَﻉٌ ﻣِﺜْﻞُ ﻣَﺎ ﺃَﺻَﺎﺑَﻨِﻲ ﻓِﻲ ﻫَﺬِﻩِ ﺍﻟْﺄَﺭْﺽِ ﻓَﻨَﺰَﻝَ ﺟَﺒْﺮَﺋِﻴﻞُ ﻭَ ﻗَﺎﻝَ ﻳَﺎ ﻧُﻮﺡُ ﻓِﻲ ﻫَﺬَﺍ ﺍﻟْﻤَﻮْﺿِﻊِ ﻳُﻘْﺘَﻞُ ﺍﻟْﺤُﺴَﻴْﻦُ ﺳِﺒْﻂُ ﻣُﺤَﻤَّﺪٍ ﺧَﺎﺗَﻢِ ﺍﻟْﺄَﻧْﺒِﻴَﺎﺀِ ﻭَ ﺍﺑْﻦِ ﺧَﺎﺗَﻢِ ﺍﻟْﺄَﻭْﺻِﻴَﺎﺀِ ﻓَﻘَﺎﻝَ ﻭَ ﻣَﻦِ ﺍﻟْﻘَﺎﺗِﻞُ ﻟَﻪُ ﻳَﺎ ﺟَﺒْﺮَﺋِﻴﻞُ ﻗَﺎﻝَ ﻗَﺎﺗِﻠُﻪُ ﻟَﻌِﻴﻦُ ﺃَﻫْﻞِ ﺳَﺒْﻊِ ﺳَﻤَﺎﻭَﺍﺕٍ ﻭَ ﺳَﺒْﻊِ ﺃَﺭَﺿِﻴﻦَ ﻓَﻠَﻌَﻨَﻪُ ﻧُﻮﺡٌ ﺃَﺭْﺑَﻊَ ﻣَﺮَّﺍﺕٍ ﻓَﺴَﺎﺭَﺕِ ﺍﻟﺴَّﻔِﻴﻨَﺔُ ﺣَﺘَّﻰ ﺑَﻠَﻐَﺖِ ﺍﻟْﺠُﻮﺩِﻱَّ ﻭَ ﺍﺳْﺘَﻘَﺮَّﺕْ ﻋَﻠَﻴْﻪِ . જયારે હ. નૂહ અ.સ. હોડી ઉપર સવાર થયા અને હોડી પર આખી દુનિયા ફરી વળ્યા અને જયારે હોડી *કરબલા* ની જમીન પાસે થી પસાર થઇ તો કરબલા ની જમીને હોડી ને ખેચી લીધી. જ. નૂહ અ.સ. ને ડૂબી જવાનો

Incedent Of 13th Mahe Moharram..

*૧૩ મોહર્રમના બનાવો* *એહલેબય્ત ( અ.મુ.સ. ) ના અસીરો ઇબ્ને ઝીયાદના દરબારમાં* * અસીરોને અને મુકદ્દસ સરોને કુફામાં ફેરવ્યા બાદ ઇબ્ને ઝીયાદ મલ્ઉને તેના મહેલમાં લાવવાનો હુકમ આપ્યો અને ઈમામ હુસૈન (અ.સ.)નું મુબારક સર તેની સામે રાખવામાં આવ્યું. ત્યારબાદ ઔરતો અને બચ્ચાઓને ઈમામ સજ્જાદ (અ.સ.)ની સાથે એક રસ્સીમાં બંધાયેલી હાલતમાં દરબારમાં હાજર કરવામાં આવ્યા. તે મલ્ઉન અને તેના દરબારીઓ અેહલેબય્ત ( અ.મુ.સ.) નો તમાશો જોતા હતા. (અલ વાકાએઅ વલ હવાદીસ ભાગ.૪ પાનું.૬૩ ) *અેહલેબય્ત ( અ.મુ.સ. ) ના અસીરો કુફાના કૈદખાનામાં* * ઇબ્ને ઝીયાદ મલ્ઉનની સભા પૂરી થયા પછી અેહલેબય્ત (અ.મુ.સ.)ને કુફાના કૈદખાનામાં મોકલવામાં આવ્યા. (અલ વાકાએઅ વલ હવાદીસ ભાગ મોહર્રમ પાનું.૯૪ ) *ઈમામ હુસૈન (અ.સ.)ની ખબરે શહાદત મદીના અને શામ પહોંચવી* * ઇબ્ને ઝીયાદ મલ્ઉને પત્ર લખીને  ઈમામ હુસૈન ( અ.સ. ) ની શહાદતની ખબર મદીના અને શામ પહોંચાડી. (અલ વાકાએઅ વલ હવાદીસ ભાગ મોહર્રમ પાનું.૯૬) *અબ્દુલ્લાહ ઇબ્ને અફીફની શહાદત* * અબ્દુલ્લાહ ઇબ્ને અફીફ અઝદી અમીરુલ મોઅમેનીન (અ.સ.)ના બુઝુર્ગ સહાબી હતા અને જંગે જમલ અને સીફ્ફીનમાં તેમની બંને આંખો ચાલી ગ

Incedent of 12th Mahe Muharram

*૧૨ મી મોહર્રમના બનાવો* *કરબલાના શહીદોનું દફન થવું.* * આજના દિવસે સય્યદુશ્શોહદા (અ.સ.) અને તેમના અેહલેબય્ત અને સહાબીઓના પાક શરીરોને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) એ બની અસદના લોકોની મદદ વડે દફન કર્યા. (આઅલામુલ વરા ભાગ.૧ પાનું.૪૭૦, અલ વાકાએઅ વલ હવાદીસ ભાગ મોહર્રમ પાનું.૬૧) *એહલેબય્ત (અ.મુ.સ.)નું કૈદીની હાલતમાં કુફામાં દાખલ થવું.* (કલાએદ અલ નુહૂર ભાગ.મોહર્રમ વ સફર પાનું.૨૦૪, અલ વાકાએઅ વલ હવાદીસ ભાગ મોહર્રમ પાનું.૨૫) * આ દિવસે ઇબ્ને ઝીયાદ (લ.અ.)એ હુકમ આપ્યો કે કોઈએ પણ હથીયાર સાથે ઘરની બહાર આવવું નહિ અને ૧૦ હજાર સવારો અને સૈનીકોને ગલીઓ અને બજારોમાં તૈનાત કર્યા કે જેથી કોઈપણ શીઆયાને અલી (અ.સ.) કયામ કરે નહિ. ત્યારબાદ તેણે હુકમ આપ્યો કે શહીદોના સરો જે કુફામાં હતા તેને પાછા લઇ જવામાં આવે અને અેહલેબય્તના કાફલાની સાથે તેમને ચલાવવામાં આવે અને તેમની સાથે તે સરોને બજારમાં ફેરવવામાં આવે. લોકો અેહલેબય્ત (અ.મુ.સ.)ની આ હાલત જોઈને તેમજ કપાયેલા સરોને જોઈને અને અેહલેબય્તની મુખદ્દરાત ( ઔરતો ) ને ચાદરો વિના જોઈ મોટા અવાજે રડવા લાગ્યા. જ. ઝય્નબે કુબરા, જ. ઉમ્મે કુલ્સૂમ, જ. ફાતેમા બીન્તુલ હુસૈન અને ઈમ

What is the Aashura...?

*“અય મારા પરવરદિગાર ! આશુરા શું છે ?’* ﻓﻲ ﻣﻨﺎﺟﺎﺓ ﻣﻮﺳﻰ ‏( علیہ السلام ‏) ﻗﺎﻝ : ﻳﺎ ﺭﺏ ﻟﻢ ﻓﻀﻠﺖ ﺃﻣﻪ ﻣﺤﻤﺪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) ﻋﻠﻰ ﺳﺎﺋﺮ ﺍﻷﻣﻢ؟ ﻓﻘﺎﻝ ﺍﻟﻠﻪ ﺗﻌﺎﻟﻰ : ﻓﻀﻠﺘﻬﻢ ﻟﻌﺸﺮ ﺧﺼﺎﻝ، ﻗﺎﻝ ﻣﻮﺳﻰ : ﻭﻣﺎ ﺗﻠﻚ ﺍﻟﺨﺼﺎﻝ ﺍﻟﺘﻲ ﻳﻌﻤﻠﻮﻧﻬﺎ ﺣﺘﻰ ﺁﻣﺮ ﺑﻨﻲ ﺇﺳﺮﺍﺋﻴﻞ ﻳﻌﻤﻠﻮﻧﻬﺎ؟ ﻗﺎﻝ ﺍﻟﻠﻪ ﺗﻌﺎﻟﻰ : ﺍﻟﺼﻼﺓ، ﻭﺍﻟﺰﻛﺎﺓ، ﻭﺍﻟﺼﻮﻡ، ﻭﺍﻟﺤﺞ، ﻭﺍﻟﺠﻬﺎﺩ، ﻭﺍﻟﺠﻤﻌﺔ، ﻭﺍﻟﺠﻤﺎﻋﺔ، ﻭﺍﻟﻘﺮﺁﻥ، ﻭﺍﻟﻌﻠﻢ، ﻭﺍﻟﻌﺎﺷﻮﺭﺍﺀ، ﻗﺎﻝ ﻣﻮﺳﻰ ‏( علیہ السلام ‏) : ﻳﺎ ﺭﺏ ﻭﻣﺎ ﺍﻟﻌﺎﺷﻮﺭﺍﺀ؟ ﻗﺎﻝ : ﺍﻟﺒﻜﺎﺀ ﻭﺍﻟﺘﺒﺎﻛﻲ ﻋﻠﻰ ﺳﺒﻂ ﻣﺤﻤﺪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) ، ﻭﺍﻟﻤﺮﺛﻴﺔ ﻭﺍﻟﻌﺰﺍﺀ ﻋﻠﻰ ﻣﺼﻴﺒﺔ ﻭﻟﺪ ﺍﻟﻤﺼﻄﻔﻰ، ﻳﺎ ﻣﻮﺳﻰ ﻣﺎ ﻣﻦ ﻋﺒﺪ ﻣﻦ ﻋﺒﻴﺪﻱ ﻓﻲ ﺫﻟﻚ ﺍﻟﺰﻣﺎﻥ، ﺑﻜﻰ ﺃﻭ ﺗﺒﺎﻛﻯﻮﺗﻌﺰﻯ ﻋﻠﻰ ﻭﻟﺪ ﺍﻟﻤﺼﻄﻔﻰ ‏( صلی اللہ علیہ و آلہ ‏) : ﺇﻻ ﻭﻛﺎﻧﺖ ﻟﻪ ﺍﻟﺠﻨﺔ ﺛﺎﺑﺘﺎ ﻓﻴﻬﺎ ، ﻣﺠﻤﻊ ﺍﻟﺒﺤﺮﻳﻦ ﺝ 3 ﺹ 405 , હ. મુસા અ.સ. એ પરવરદીગારે આલમ ને કહ્યું : *‘અય મારા ખુદા ! શા માટે તે ઉમ્મતે મોહંમદ સ.અ.વ. ને બીજી ઉમ્મત પર ફઝીલત આપી છે ?’* અલ્લાહ ત.ત. : ‘મેં તે ને દસ ખાસિયતો ના લીધે આ ફઝીલત આપી છે.’ હ.મુસા અ.સ. : ‘તે દસ ખાસિયતો શું છે ? કે જેથી હું તે બની ઇસરાઇલ ને પણ જણાવું.’ અલ્લાહ : ‘નમાઝ, ઝકાત,રોઝા, હજ્જ, જેહાદ,જુમઆ, જમાઅત, કુરઆન,

તમે મારા ફરઝંદ અબુ અબ્દીલ્લાહીલ હુસૈન અ.સ. ની અઝાદારી માં અવરોધરુપ થયા છો ?

*તમે મારા ફરઝંદ અબુ અબ્દીલ્લાહીલ હુસૈન અ.સ. ની અઝાદારી માં અવરોધરુપ થયા છો ?* શેખ મુર્તઝા અન્સારી કે જે બુઝુર્ગ શિયા આલીમ છે . ફિકહ અને ઉસુલ ના ઉસ્તાદ અને મરાજેએ ઉઝ્ઝામ ફતવા આપવા માટે તેમની કિતાબ ‘મકાસીબ’ અને ‘રસાએલ’ નાં મોહતાજ હોય છે. તેમના વિષે શબે આશુર ન એક બનાવ જોવા મળે છે કે : હર સાલ શબે તાશુઆ (નવમી મોહર્રમ ની રાત ) અને શબે આશુરા શેખ મુર્તઝા અન્સારી (શેખે આઝમ). નાં ઘરે મજલીસ થતી અને ત્યાર બાદ સીનાઝની, માતમ અને નૌહા થતા. એક વર્ષ આશુરા ની રાત્રે મજલીસ લંબાઈ ગઈ અને પડોશી ની કાળજી રાખવા માટે કે તેમને તકલીફ ન થાય , શેખે કહ્યું કે આજે રાત્રે સીનાઝની-માતમ ન કરવામાં આવે. મજલીસ માં આવેલા લોકો વિખેરાઈ ગયા અને સીનાઝની ન થઇ. શેખ ની તે રાત્રે આંખ લાગી ગઈ અને હજુ થોડી વાર નહોતી થઇ કે તે ઊંઘ માંથી જાગ્યા અને કહ્યું કે : “જે લોકો મજલીસ માં આવેલા તેમને ભેગા કરો અને સીનાઝની અને નૌહાખાની કરવામાં આવે. દરેક ને શરબત આપો અને ખાવા માટે પઝીરાઈ કરવામાં આવે.” મજલીસ માં આવેલા માંથી થોડા લોકો ને ભેગા કરવામાં આવ્યા અને સીનાઝાની કરવા લાગ્યા. ખુદ શેખ મુર્તઝા અન્સારી પણ સીનાઝની કરવામાં શામિલ થયા. જ્યારે ત

મારે યઝીદ સાથે શું લેવા દેવા ? અલ્લાહ તેનામા કોઈ બરકત ન આપે. અલ્લાહ તું યઝીદ પર લાનત કર”*

*“મારે યઝીદ સાથે શું લેવા દેવા ? અલ્લાહ તેનામા કોઈ બરકત ન આપે. અલ્લાહ તું યઝીદ પર લાનત કર”* ﺑﺤﺎﺭ ﺍﻷﻧﻮﺍﺭ ‏( ﻁ - ﺑﻴﺮﻭﺕ ‏) ؛ ﺝ 44 ؛ ﺹ 266 -24 ﻭَ ﺭَﻭَﻯ ﺍﺑْﻦُ ﻧَﻤَﺎ ﺭﻩ ﻓِﻲ ﻣُﺜِﻴﺮِ ﺍﻟْﺄَﺣْﺰَﺍﻥِ ﻋَﻦِ ﺍﺑْﻦِ ﻋَﺒَّﺎﺱٍ ﻗَﺎﻝَ : ﻟَﻤَّﺎ ﺍﺷْﺘَﺪَّ ﺑِﺮَﺳُﻮﻝِ ﺍﻟﻠَّﻪِ صلی اللہ علیہ و آلہ ﻣَﺮَﺿُﻪُ ﺍﻟَّﺬِﻱ ﻣَﺎﺕَ ﻓِﻴﻪِ ﺿَﻢَّ ﺍﻟْﺤُﺴَﻴْﻦَ علیہ السلام ﺇِﻟَﻰ ﺻَﺪْﺭِﻩِ ﻳَﺴِﻴﻞُ ﻣِﻦْ ﻋَﺮَﻗِﻪِ ﻋَﻠَﻴْﻪِ ﻭَ ﻫُﻮَ ﻳَﺠُﻮﺩُ ﺑِﻨَﻔْﺴِﻪِ ﻭَ ﻳَﻘُﻮﻝُ ﻣَﺎ ﻟِﻲ ﻭَ ﻟِﻴَﺰِﻳﺪَ ﻟَﺎ ﺑَﺎﺭَﻙَ ﺍﻟﻠَّﻪُ ﻓِﻴﻪِ ﺍﻟﻠَّﻬُﻢَّ ﺍﻟْﻌَﻦْ ﻳَﺰِﻳﺪَ ﺛُﻢَّ ﻏُﺸِﻲَ ﻋَﻠَﻴْﻪِ ﻃَﻮِﻳﻠًﺎ ﻭَ ﺃَﻓَﺎﻕَ ﻭَ ﺟَﻌَﻞَ ﻳُﻘَﺒِّﻞُ ﺍﻟْﺤُﺴَﻴْﻦَ علیہ السلام ﻭَ ﻋَﻴْﻨَﺎﻩُ ﺗَﺬْﺭِﻓَﺎﻥِ ﻭَ ﻳَﻘُﻮﻝُ ﺃَﻣَﺎ ﺇِﻥَّ ﻟِﻲ ﻭَ ﻟِﻘَﺎﺗِﻠِﻚَ ﻣُﻘَﺎﻣﺎً ﺑَﻴْﻦَ ﻳَﺪَﻱِ ﺍﻟﻠَّﻪِ ﻋَﺰَّ ﻭَ ﺟَﻞَّ . ઇબ્ને અબ્બાસ : “જયારે *હ. રસુલે ખુદા સ.અ.વ.* ની એ બીમારી કે જેમાં તેમની શહાદત થઇ તે સખ્ત થઇ ગઈ ત્યારે તેમને *હ. ઈમામ હુસૈન અ.સ* . ને તેમની છાતી થી લગાવ્યા અને આપના મુબારક પસીના ને તે પર વહાવ્યો અને કુરબાન થતા કહેતા હતા કે : *“મારે યઝીદ સાથે શું લેવા દેવા ? અલ્લાહ તેનામા કોઈ બરકત ન આપે. અલ્લાહ તું યઝીદ પર

*અલ્લાહ તમારા આંસુઓ પર રહેમ કરે. તમે અમારા માટે બેચૈન થનારા માંથી શુમાર થશો .

“ *અલ્લાહ તમારા આંસુઓ પર રહેમ કરે. તમે અમારા માટે બેચૈન થનારા માંથી શુમાર થશો .* ﻗﺎﻝ ﻟﻲ : ﺃﻓﻤﺎ ﺗﺬﻛﺮ ﻣﺎ ﺻﻨﻊ ﺑﻪ؟ ﻗﻠﺖ : ﻧﻌﻢ , ﻗﺎﻝ : ﻓﺘﺠﺰﻉ؟ ﻗﻠﺖ : ﺇﻱ ﻭﺍﻟﻠﻪ ! ﻭﺃﺳﺘﻌﺒﺮ ﻟﺬﻟﻚ ﺣﺘﻰ ﻳﺮﻯ ﺃﻫﻠﻲ ﺃﺛﺮ ﺫﻟﻚ ﻋﻠﻲ ﻓﺎﻣﺘﻨﻊ ﻣﻦ ﺍﻟﻄﻌﺎﻡ ﺣﺘﻰ ﻳﺴﺘﺒﻴﻦ ﺫﻟﻚ ﻓﻲ ﻭﺟﻬﻲ . ﻗﺎﻝ : ﺭﺣﻢ ﺍﻟﻠﻪ ﺩﻣﻌﺘﻚ , ﺃﻣﺎ ﺇﻧﻚ ﻣﻦ ﺍﻟﺬﻳﻦ ﻳﻌﺪﻭﻥ ﻣﻦ ﺃﻫﻞ ﺍﻟﺠﺰﻉ ﻟﻨﺎ ﻭﺍﻟﺬﻳﻦ ﻳﻔﺮﺣﻮﻥ ﻟﻔﺮﺣﻨﺎ ﻭﻳﺤﺰﻧﻮﻥ ﻟﺤﺰﻧﻨﺎ , ﻭﻳﺨﺎﻓﻮﻥ ﻟﺨﻮﻓﻨﺎ ﻭﻳﺄﻣﻨﻮﻥ ﺇﺫﺍ ﺁﻣﻨﺎ , ﺃﻣﺎ ﺇﻧﻚ ﺳﺘﺮﻯ ﻋﻨﺪ ﻣﻮﺗﻚ ﺣﻀﻮﺭ ﺁﺑﺎﺋﻲ ﻟﻚ ﻭﻭﺻﻴﺘﻬﻢ ﻣﻠﻚ ﺍﻟﻤﻮﺕ ﺑﻚ ﻭﻣﺎ ﻳﻠﻘﻮﻧﻚ ﺑﻪ ﻣﻦ ﺍﻟﺒﺸﺎﺭﺓ ﺃﻓﻀﻞ , ﻭﻣﻠﻚ ﺍﻟﻤﻮﺕ ﺃﺭﻕ ﻋﻠﻴﻚ ﻭﺃﺷﺪ ﺭﺣﻤﺔ ﻟﻚ ﻣﻦ ﺍﻷﻡ ﺍﻟﺸﻔﻴﻘﺔ ﻋﻠﻰ ﻭﻟﺪﻫﺎ ----------. ﻛﺎﻣﻞ ﺍﻟﺰﻳﺎﺭﺍﺕ ﺹ 203 મિસમઅ કહે છે કે મને *હ. ઈમામ જાફર સાદિક અ.સ.* એ પૂછ્યું : *“શું તમેં ઈ.હુસૈન અ.સ. પર જે મુસીબત પડી તેને યાદ કર છો ?* મેં કહ્યું : *હા, અલ્લાહ ની કસમ ! હું આંસુ વહાવું છું અને ત્યાં સુધી કે મારા ઘર વાળાઓ તેની અસર મારા પર જુએ છે. અને હું ખાવાનું પણ છોડી દઉં છું. અને તે અસર મારા ચહેરા પર દેખાઈ છે.”* ઈમામ અ.સ. : “ *અલ્લાહ તમારા આંસુઓ પર રહેમ કરે. તમે અમારા માટે બેચૈન થનારા માંથી શુમાર થશો .* આ એવા લોકો છે કે જેઓ અમારી ખુશી માં ખુશ થાય છે અને અમા

Imam E Zamana a.s. : My Uncle H.Abbas a.s. stand here..

*હ. ઈમામ એ ઝમાના અ.સ. : મારા ચચા હ.અબ્બાસ અ.સ. અહી ઉભા છે* 1. ﮐﺮﺍﻣﺖ ﺍﻭﻝ : ﺳﻨﺪ : ﻧﻮﺍﺭ ﺣﺎﺝ ﻣﻨﺼﻮﺭ، ﺷﺐ ﺩﻭﺍﺯﺩﻫﻢ ﻣﺎﻩ ﺭﻣﻀﺎﻥ ﺳﺎﻝ 1377 ﺷﻤﺴﯽ، ﺍﺯ ﺯﺑﺎﻥ ﺣﺠﻪ ﺍﻻﺳﻼﻡ ﻭﺍﻟﻤﺴﻠﻤﯿﻦ ﺭﺟﺒﯽ ﮐﻪ ﺩﺭ ﻣﺴﺠﺪ ﺟﺎﻣﻊ ﻗﺮﭼﮏ ﺩﺭ ﻣﺎﻩ ﻣﺒﺎﺭﻙ ﺭﻣﻀﺎﻥ ﻧﻘﻞ ﮐﺮﺩﻧﺪ . ﻋﺎﻟﻤﯽ ﺍﻣﺎﻡ ﺯﻣﺎﻥ ‏( ﺍﺭﻭﺍﺣﻨﺎ ﻟﻪ ﺍﻟﻔﺪﺍ ‏) ﺭﺍ ﺩﺭ ﺧﻮﺍﺏ ﻣﯽ ﺑﯿﻨﺪ ﮐﻪ ﺩﺭ ﻣﺤﻀﺮ ﻣﺒﺎﺭﮐﺸﺎﻥ ﺟﻨﺎﺏ ﻗﻤﺮ ﺑﻨﯽ ﻫﺎﺷﻢ ﻋﻠﯿﻪ ﺍﻟﺴﻼﻡ ﻧﯿﺰ ﺍﯾﺴﺘﺎﺩﻩ ﺍﻧﺪ . ﺁﻗﺎ ﺣﺠﻪ ﺍﺑﻦ ﺍﻟﺤﺴﻦ ﻋﻠﯿﻪ ﺍﻟﺴﻼﻡ ﺩﻭ ﺩﺳﺘﻪ ﻧﺎﻣﻪ ﺩﺭ ﺩﺳﺘﺸﺎﻥ ﺑﻮﺩﻩ، ﺁﻥ ﺟﻨﺎﺏ ﯾﮏ ﺩﺳﺘﻪ ﺍﺯ ﻧﺎﻣﻪ ﻫﺎ ﺭﺍ ﻣﯽ ﺑﻮﺳﯿﺪ ﻭ ﺯﻣﯿﻦ ﻣﯽ ﮔﺬﺍﺷﺖ ﻭﻟﯽ ﺩﺳﺘﻪ ﻱ ﺩﻭﻡ ﺭﺍ ﺑﺮ ﭼﺸﻤﺎﻥ ﻣﺒﺎﺭﮐﺸﺎﻥ ﮔﺬﺍﺷﺘﻪ ﻭ ﮔﺮﯾﻪ ﻣﯽ ﮐﺮﺩﻧﺪ، ﺳﭙﺲ ﺑﻪ ﺯﻣﯿﻦ ﻣﯽ ﮔﺬﺍﺷﺖ . ﺷﺨﺺ ﻋﺎﻟﻢ ﺳﺆﺍﻝ ﻣﯽ ﮐﻨﺪ، ﯾﺎﺑﻦ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ، ﺣﮑﻤﺖ ﺍﯾﻦ ﮐﻪ ﭼﻨﯿﻦ ﻋﻤﻞ ﻣﯽ ﻧﻤﺎﯾﯿﺪ ﭼﯿﺴﺖ؟ ﺍﻣﺎﻡ ﻋﻠﯿﻪ ﺍﻟﺴﻼﻡ ﺩﺭ ﭘﺎﺳﺦ ﻣﯽ ﻓﺮﻣﺎﯾﺪ : ﻧﺎﻣﻪ ﻫﺎﯾﯽ ﮐﻪ ﻓﻘﻂ ﻣﯽ ﺑﻮﺳﻢ ﻭ ﺯﻣﯿﻦ ﻣﯽ ﮔﺬﺍﺭﻡ ﻧﺎﻣﻪ ﻫﺎﯾﯽ ﺍﺳﺖ ﮐﻪ ﺍﺭﺑﺎﺏ ﺣﻮﺍﯾﺞ ﺑﻪ ﺍﻣﺎﻣﺰﺍﺩﮔﺎﻥ ﻧﻮﺷﺘﻪ ﺍﻧﺪ، ﺍﻣﺎ ﻧﺎﻣﻪ ﻫﺎﻱ ﺩﺳﺘﻪ ﻱ [ [ ﺻﻔﺤﻪ 456 ﺩﻭﻡ ﺭﺍ ﺣﺎﺟﺘﻤﻨﺪﺍﻥ ﺑﻪ ﺣﻀﺮﺕ ﻗﻤﺮ ﺑﻨﯽ ﻫﺎﺷﻢ ﺍﺑﻮﺍﻟﻔﻀﻞ ﺍﻟﻌﺒﺎﺱ ﻋﻠﯿﻪ ﺍﻟﺴﻼﻡ ﻧﻮﺷﺘﻪ ﺍﻧﺪ . ﻋﻤﻮﯾﻢ ﺍﯾﻦ ﺟﺎ ﺍﯾﺴﺘﺎﺩﻩ ﺍﻧﺪ ﻭ ﺍﻟﺘﻤﺎﺱ ﻣﯽ ﻧﻤﺎﯾﻨﺪ ﮐﻪ ﺟﻮﺍﺑﺸﺎﻥ ﺭﺍ ﺑﺪﻫﻢ ﻭ ﺁﻧﻬﺎ ﺭﺍ ﺭﺩ ﻧﮑﻨﻢ . હુજ્જ્તુલ ઇસ્લામ વલ મુસ્લેમીન રજબી કુરચક ની જામેઅ મ

ખુદાવંદે આલમે હ. કાસીમ અ.સ. ની ઇઝ્ઝત ના લીધે આ બાળક ને જીવિત કરી દીધું છે.

*..... ખુદાવંદે આલમે હ. કાસીમ અ.સ. ની ઇઝ્ઝત ના લીધે આ બાળક ને જીવિત કરી દીધું છે* مرحوم آیت الله سید حسین شیخ الاسلام در کتاب مقتل امام حسین علیه السلام می نویسد:  حضرت آیت الله العظمی گلپایگانی که یکی از مفاخر اسلام و از بزرگان علماء تشیع و از مراجع بزرگ و از زعمای بسیار مفید و ارزشمند حوزه علمیه قم بوده فرمودند: امسال که ما طلابی را به ناحیه سمنان فرستاده بودیم، یکی از آنها به یک قریه رفته بود. در آنجا زنی بچه اش می میرد، بعد از مدتی که از منزل آن را به سوی غسالخانه می برند، غسال که مشغول غسل بچه است یک باره می بیند، بچه به حرکت آمد و زنده شد. با چه اشتیاقی این خبر به منزل برده می شود که می گویند: آری! مادر بچه متوسل به حضرت قاسم علیہ السلام  شده و یک گوسفند نذر نموده خداوند او را به آبروی آن حضرت زنده کرده است.[1] مقتل امام حسین علیہ السلام، ص 260. મર્હુમ આયતુલ્લાહ સય્યેદ હુસૈન શેખુલ ઇસ્લામ તેમની કિતાબ મકતલે ઈમામ હુસૈન અ.સ. માં લખે છે : “હઝરત આયતુલ્લાહ ગુલપયગાની કે જેઓ શિઆ ના બુઝુર્ગ ઓલમા માંથી છે અને  મહાન મરાજેઅ માં થી છે અને કુમ શહેર ના હવ્ઝા એ ઈલ્મીયા ની  મુલ્યવાન શખ્સીય્ય્ત