અમારી કરબલા ની મુસીબત જેવો કોઈ દિવસ નથી...
*અમારી કરબલા ની મુસીબત જેવો કોઈ દિવસ નથી* ﻋﻦ ﺍﻟﻤﻔﻀﻞ ﺑﻦ ﻋﻤﺮ , ﻋﻦ ﺃﺑﻲ ﻋﺒﺪ ﺍﻟﻠﻪ ( علیه السلام ) ﻓﻲ ﺣﺪﻳﺚ ﻃﻮﻳﻞ , ﻗﺎﻝ ﺍﻟﻤﻔﻀﻞ : ﻳﺎ ﺍﺑﻦ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ , ﺇﻥ ﻳﻮﻣﻜﻢ ﻓﻲ ﺍﻟﻘﺼﺎﺹ ﻷﻋﻈﻢ ﻣﻦ ﻳﻮﻡ ﻣﺤﻨﺘﻜﻢ، ﻓﻘﺎﻝ ﻟﻪ ﺍﻟﺼﺎﺩﻕ ( علیه السلام ) : ﻭﻻ ﻛﻴﻮﻡ ﻣﺤﻨﺘﻨﺎ ﺑﻜﺮﺑﻼﺀ , ﻭﺇﻥ ﻛﺎﻥ ﻳﻮﻡ ﺍﻟﺴﻘﻴﻔﺔ ﻭﺇﺣﺮﺍﻕ ﺍﻟﻨﺎﺭ ﻋﻠﻰ ﺑﺎﺏ ﺃﻣﻴﺮ ﺍﻟﻤﺆﻣﻨﻴﻦ ﻭﺍﻟﺤﺴﻦ ﻭﺍﻟﺤﺴﻴﻦ ﻭﻓﺎﻃﻤﺔ ﻭﺯﻳﻨﺐ ﻭﺃﻡ ﻛﻠﺜﻮﻡ ﻭﻓﻀﺔ , ﻭﻗﺘﻞ ﻣﺤﺴﻦ ﺑﺎﻟﺮﻓﺴﺔ ﺃﻋﻈﻢ ﻭﺃﺩﻫﻰ ﻭﺃﻣﺮ، ﻷﻧﻪ ﺃﺻﻞ ﻳﻮﻡ ﺍﻟﻌﺬﺍﺏ . ---------- ﻭﺍﺋﺐ ﺍﻟﺪﻫﻮﺭ ﺹ ,194 ﺍﻟﻌﻮﺍﻟﻢ ﺝ 11 ﺹ 567 મુફઝ્ઝલે *હ.ઈમામ જાફર સાદિક અ.સ.* ને કહ્યું : યા ફરઝંદે રસુલ ! બેશક તમારો બદલો લેવાનો દિવસ એ તમારી મુશ્કેલી ના દિવસ કરતા વધારે મહાન છે.” હ.ઈમામ જાફર સાદિક અ.સ. એ ફરમાવ્યું : “ *અમારી કરબલા ની મુસીબત જેવો કોઈ દિવસ નથી.* જો કે સકીફા નો દિવસ અને *હ.અમીરુલ મોમેનીન અ.સ, હ.ઈ.હસન અ.સ; હ.ઈ. હુસૈન અ.સ; જ. ફાતેમહ સલામુલ્લાહે અલયહા, જ.ઝયનબ સ.અ; જ.ઉમ્મે કુલસુમ સ.અ; જ.ફીઝ્ઝા સ.અ* . ના ઘર ના દરવાજા ને આગ થી સળગાવવો અને જ.મોહ્સ્સીન અ.સ. ને પગ ની લાત વડે શહીદ કરવા એ સૌથી વધારે કઠીન અને સૌથી વધારે ભારે અને સૌથી વધારે કડવું છે. કારણ કે તે અઝાબ ના દિવસ નું મૂળ