*તો (ખુદ) ઈમામ અલી ઇબ્ને હુસૈન અ.સ.ખાતુનો ના માટે જમવાનું (ન્યાઝ) પકાવતા*
*તો (ખુદ) ઈમામ અલી ઇબ્ને હુસૈન અ.સ.ખાતુનો ના માટે જમવાનું (ન્યાઝ) પકાવતા.*
ﻋﻦ ﻋﻤﺮ ﺑﻦ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ( ﻉ ) : ﻟﻤﺎ ﻗﺘﻞ ﺍﻟﺤﺴﻴﻦ ﺑﻦ ﻋﻠﻲ ( ﻉ ) ، ﻟﺒﺴﻦ ﻧﺴﺎﺀ ﺑﻨﻲ ﻫﺎﺷﻢ ﺍﻟﺴﻮﺍﺩ ﻭﺍﻟﻤﺴﻮﺡ، ﻭﻛﻦ ﻻ ﻳﺸﺘﻜﻴﻦ ﻣﻦ ﺣﺮ ﻭﻻ ﺑﺮﺩ، ﻭﻛﺎﻥ ﻋﻠﻲ ﺑﻦ ﺍﻟﺤﺴﻴﻦ ( ﻉ ) ﻳﻌﻤﻞ ﻟﻬﻦ ﺍﻟﻄﻌﺎﻡ ﻟﻠﻤﺄﺗﻢ .
- ﺍﻟﻤﺤﺎﺳﻦ ﺝ 2 ﺹ ,420 ﺭﻳﺎﺽ ﺍﻷﺑﺮﺍﺭ ﺝ 1 ﺹ 259
*હ. ઈમામ અલી ઇબ્ને હુસૈન અ.સ.* ના એક ફરઝ્ન્દ વર્ણવે છે કે :
*“જ્યારે હ. ઈ. હુસૈન ઇબ્ને અલી અ.સ. ને શહીદ કરવા માં આવ્યા ત્યારે બની હાશિમ ની ખાતુનો એ કાળા અને જાડા બરછટ કપડા પહેરી લીધા* . તેણીઓ ગરમી કે ઠંડી ની ફરિયાદ નહોતી કરતી. અને
*તેણીઓ જ્યારે માતમ કરવા માટે એકઠા થતા તો (ખુદ) ઈમામ અલી ઇબ્ને હુસૈન અ.સ.ખાતુનો ના માટે જમવાનું (ન્યાઝ) પકાવતા.”*
(અલ મહાસિન ભાગ ૨ પા ૪૨૦, રીયાઝુલ અબરાર ભાગ ૧ પા ૨૫૯ )
Comments
Post a Comment