Majalis - Azadari ma Shirkat karwano Sawab

*.....જેથી તમો ને ઈમામ હુસૈન અ.સ. ની ઝીયારત નો સવાબ મળશે.*

مرحوم علامه امينى، هنگامى كه علامه را در خواب مى‏ بيند از ايشان سؤال مى ‏كند؛ كدام يك از اعمالتان موجب نجات شما شد؟ كتاب الغدير يا ساير تأليفات شما يا تأسيس بنياد و كتابخانه اميرالمؤمنين ‏عليه السلام؟
علامه تأملى نموده و مى‏ فرمايد: فقط زيارت اباعبداللَّه الحسين ‏عليه السلام
ايشان به علامه مى‏ گويد: شما مى ‏دانيد اكنون روابط ايران و عراق تيره شده و راه كربلا بسته شده است براى زيارت چه كنيم؟
علامه در پاسخ مى ‏فرمايد: »در مجالس و محافلى كه  جهت عزادارى امام حسين ‏عليه السلام برپا مى‏شود شركت كنيد تا ثواب زيارت امام حسين‏ عليه السلام را به شما بدهند«.(11)
__________________________________
11) طوباى كربلا: ص111.

સાહેબે કિતાબે અલ ગદીર અલ્લામાહ અમીની ર.અ. ના ફરઝંદે સ્વપ્ન માં અલ્લામાહ ને જોયા. અને તેઓ ને પૂછ્યું કે

"આપનો કયો અમલ આપની નજાત નું કારણ બન્યો ? કિતાબે ગદીર કે બીજી કિતાબો કે પછી કુતુબખાના એ અમીરુલ મોમેનીન અ.સ. ની સ્થાપના કરવાના લીધે આપને નજાત મળી ?"

અલ્લામાહ એ જણાવ્યું :

*“ફક્ત હ. અબુ અબ્દિલ્લાહ ઈ. હુસૈન અ.સ. ની ઝીયારત કરવાના લીધે જ નજાત મળી.”*

ફરઝંદે કહ્યું :

“આપ જાણો છો કે હાલ માં ઈરાન અને ઈરાક વચ્ચે ના સંબંધો ખરાબ છે અને કરબલા નો રસ્તો બંધ છે. તો પછી ઝીયારત ના માટે અમો શું કરીએ ?”

અલ્લામાહ :

*“એ મજલિસો કે જે હ. ઈમામ હુસૈન અ.સ ની અઝાદારી  માટે બરપા કરવામાં આવે છે  તેમાં શિરકત કરો જેથી તમો ને ઈમામ હુસૈન અ.સ. ની ઝીયારત નો સવાબ મળશે.”*

( દાસ્તાનહાય શગુફ્ત - તૂબાઈ કરબલા પા ૧૧૧)

Comments

Popular posts from this blog

Imam husain was a 7th century revulutionary Leader

અય અલ્લાહ ! તું તેને તારા અવલીયા ની તારી નજીક જે હુરમત છે તે બતાવી દે.

Imam E Zamana a.s. : My Uncle H.Abbas a.s. stand here..