Posts

Showing posts from September, 2018

અમારી કરબલા ની મુસીબત જેવો કોઈ દિવસ નથી...

*અમારી કરબલા ની મુસીબત જેવો કોઈ દિવસ નથી* ﻋﻦ ﺍﻟﻤﻔﻀﻞ ﺑﻦ ﻋﻤﺮ , ﻋﻦ ﺃﺑﻲ ﻋﺒﺪ ﺍﻟﻠﻪ ‏( علیه ‌السلام ‏) ﻓﻲ ﺣﺪﻳﺚ ﻃﻮﻳﻞ , ﻗﺎﻝ ﺍﻟﻤﻔﻀﻞ : ﻳﺎ ﺍﺑﻦ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ , ﺇﻥ ﻳﻮﻣﻜﻢ ﻓﻲ ﺍﻟﻘﺼﺎﺹ ﻷﻋﻈﻢ ﻣﻦ ﻳ...

*ખાક ખુન થઈ ગઈ*

*સચ્ચે વાકેઆત* 2⃣5⃣1⃣ *ખાક ખુન થઈ ગઈ:* ❣સઈદ બીન જુબૈરે જનાબ અબ્દુલ્લા બીન અબ્બાસથી રિવાયત કરી છે કે મેં નબી (સ.અ.વ.)ના બીબી જનાબ ઉમ્મે સલમાના ઘરમાંથી રડવાનો અવાજ સાંભળ્યો. ઘરેથી ની...

હ.રસુલે ખુદા સ.અ.વ. ની ખિદમત માં જ્યારે ઈ. હુસૈન અ.સ. દાખલ થતા તો.

*હ.રસુલે ખુદા સ.અ.વ. ની ખિદમત માં જ્યારે ઈ. હુસૈન અ.સ. દાખલ થતા તો...* ﻋﻦ ﻋﺒﺪ ﺍﻟﻠﻪ ﺑﻦ ﻣﺤﻤﺪ ﺍﻟﺼﻨﻌﺎﻧﻲ , ﻋﻦ ﺃﺑﻲ ﺟﻌﻔﺮ ‏( علیه ‌السلام ‏) : ﻛﺎﻥ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) ﺇﺫﺍ ﺩﺧﻞ ﺍﻟ...

Importance of the land of Karbala...

💖✨💖✨💖✨💖✨💖 🛍એક વખત કાબાની જમીને 🕋 ગર્વથી કહ્યું: ‘મારી જેવું કોણ છે. ખુદાએ મારી પીઠ ઉપર પોતાનું ઘર બનાવ્યું છે. દુનિયાના ખુણે ખુણામાંથી લોકો મારી ઝિયારત માટે આવે છે. મને ...

*મારા બાદ મારી ઔલાદ ઉપર જે કઈ વીતશે તેની હું અલ્લાહ ને શિકાયત કરું છું*

*મારા બાદ મારી ઔલાદ ઉપર જે કઈ વીતશે તેની હું અલ્લાહ ને શિકાયત કરું છું* . ﻋﻦ ﺍﺑﻦ ﻋﺒﺎﺱ ﻗﺎﻝ : ﻗﺎﻝ ﻋﻠﻲ ‏( علیه ‌السلام ‏) ﻟﺮﺳﻮﻝ ﺍﻟﻠﻪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) : ﻳﺎ ﺭﺳﻮﻝ ﺍﻟﻠﻪ ﺇﻧﻚ ﻟﺘﺤﺐ ...

તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે

*તેમનો કાતિલ સાત આસમાન વાળાઓ અને સાત જમીનવાળાઓ માં સૌથી વધારે લાનત ને પાત્ર હશે.* ﺑﺤﺎﺭ ﺍﻷﻧﻮﺍﺭ ‏( ﻁ - ﺑﻴﺮﻭﺕ ‏) ؛ ﺝ 44 ؛ ﺹ 243 -38 ﻭَ ﺭُﻭِﻱَ ﺃَﻥَّ ﻧُﻮﺣﺎً علیه ‌السلام ﻟَﻤَّﺎ ﺭَﻛِﺐَ ﻓِ...

Incedent Of 13th Mahe Moharram..

*૧૩ મોહર્રમના બનાવો* *એહલેબય્ત ( અ.મુ.સ. ) ના અસીરો ઇબ્ને ઝીયાદના દરબારમાં* * અસીરોને અને મુકદ્દસ સરોને કુફામાં ફેરવ્યા બાદ ઇબ્ને ઝીયાદ મલ્ઉને તેના મહેલમાં લાવવાનો હુકમ આપ્યો ...

Incedent of 12th Mahe Muharram

*૧૨ મી મોહર્રમના બનાવો* *કરબલાના શહીદોનું દફન થવું.* * આજના દિવસે સય્યદુશ્શોહદા (અ.સ.) અને તેમના અેહલેબય્ત અને સહાબીઓના પાક શરીરોને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) એ બની અસદના લોકોની મદ...

What is the Aashura...?

*“અય મારા પરવરદિગાર ! આશુરા શું છે ?’* ﻓﻲ ﻣﻨﺎﺟﺎﺓ ﻣﻮﺳﻰ ‏( علیہ السلام ‏) ﻗﺎﻝ : ﻳﺎ ﺭﺏ ﻟﻢ ﻓﻀﻠﺖ ﺃﻣﻪ ﻣﺤﻤﺪ ‏( صلی اللہ علیہ و آلہ ‏) ﻋﻠﻰ ﺳﺎﺋﺮ ﺍﻷﻣﻢ؟ ﻓﻘﺎﻝ ﺍﻟﻠﻪ ﺗﻌﺎﻟﻰ : ﻓﻀﻠﺘﻬﻢ ﻟﻌﺸﺮ ﺧﺼﺎ...

તમે મારા ફરઝંદ અબુ અબ્દીલ્લાહીલ હુસૈન અ.સ. ની અઝાદારી માં અવરોધરુપ થયા છો ?

*તમે મારા ફરઝંદ અબુ અબ્દીલ્લાહીલ હુસૈન અ.સ. ની અઝાદારી માં અવરોધરુપ થયા છો ?* શેખ મુર્તઝા અન્સારી કે જે બુઝુર્ગ શિયા આલીમ છે . ફિકહ અને ઉસુલ ના ઉસ્તાદ અને મરાજેએ ઉઝ્ઝામ ફતવા આપ...

મારે યઝીદ સાથે શું લેવા દેવા ? અલ્લાહ તેનામા કોઈ બરકત ન આપે. અલ્લાહ તું યઝીદ પર લાનત કર”*

*“મારે યઝીદ સાથે શું લેવા દેવા ? અલ્લાહ તેનામા કોઈ બરકત ન આપે. અલ્લાહ તું યઝીદ પર લાનત કર”* ﺑﺤﺎﺭ ﺍﻷﻧﻮﺍﺭ ‏( ﻁ - ﺑﻴﺮﻭﺕ ‏) ؛ ﺝ 44 ؛ ﺹ 266 -24 ﻭَ ﺭَﻭَﻯ ﺍﺑْﻦُ ﻧَﻤَﺎ ﺭﻩ ﻓِﻲ ﻣُﺜِﻴﺮِ ﺍﻟْﺄَﺣْﺰَ...

*અલ્લાહ તમારા આંસુઓ પર રહેમ કરે. તમે અમારા માટે બેચૈન થનારા માંથી શુમાર થશો .

“ *અલ્લાહ તમારા આંસુઓ પર રહેમ કરે. તમે અમારા માટે બેચૈન થનારા માંથી શુમાર થશો .* ﻗﺎﻝ ﻟﻲ : ﺃﻓﻤﺎ ﺗﺬﻛﺮ ﻣﺎ ﺻﻨﻊ ﺑﻪ؟ ﻗﻠﺖ : ﻧﻌﻢ , ﻗﺎﻝ : ﻓﺘﺠﺰﻉ؟ ﻗﻠﺖ : ﺇﻱ ﻭﺍﻟﻠﻪ ! ﻭﺃﺳﺘﻌﺒﺮ ﻟﺬﻟﻚ ﺣﺘﻰ ﻳﺮﻯ ﺃﻫ...

Imam E Zamana a.s. : My Uncle H.Abbas a.s. stand here..

*હ. ઈમામ એ ઝમાના અ.સ. : મારા ચચા હ.અબ્બાસ અ.સ. અહી ઉભા છે* 1. ﮐﺮﺍﻣﺖ ﺍﻭﻝ : ﺳﻨﺪ : ﻧﻮﺍﺭ ﺣﺎﺝ ﻣﻨﺼﻮﺭ، ﺷﺐ ﺩﻭﺍﺯﺩﻫﻢ ﻣﺎﻩ ﺭﻣﻀﺎﻥ ﺳﺎﻝ 1377 ﺷﻤﺴﯽ، ﺍﺯ ﺯﺑﺎﻥ ﺣﺠﻪ ﺍﻻﺳﻼﻡ ﻭﺍﻟﻤﺴﻠﻤﯿﻦ ﺭﺟﺒﯽ ﮐﻪ ﺩﺭ ﻣﺴﺠﺪ ﺟ...

ખુદાવંદે આલમે હ. કાસીમ અ.સ. ની ઇઝ્ઝત ના લીધે આ બાળક ને જીવિત કરી દીધું છે.

*..... ખુદાવંદે આલમે હ. કાસીમ અ.સ. ની ઇઝ્ઝત ના લીધે આ બાળક ને જીવિત કરી દીધું છે* مرحوم آیت الله سید حسین شیخ الاسلام در کتاب مقتل امام حسین علیه السلام می نویسد:  حضرت آیت الله العظم...